Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાનાજી: ધ અનસંગ વૉરિયર બાદ સુહેલદેવના જીવન પર ફિલ્મ લઈને આવશે અજય દેવગન

તાનાજી: ધ અનસંગ વૉરિયર બાદ સુહેલદેવના જીવન પર ફિલ્મ લઈને આવશે અજય દેવગન

26 December, 2019 04:31 PM IST | Mumbai Desk

તાનાજી: ધ અનસંગ વૉરિયર બાદ સુહેલદેવના જીવન પર ફિલ્મ લઈને આવશે અજય દેવગન

તાનાજી: ધ અનસંગ વૉરિયર બાદ સુહેલદેવના જીવન પર ફિલ્મ લઈને આવશે અજય દેવગન


અજય દેવગન તેની ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ બાદ હવે રાજા સુહેલદેવ પર ફિલ્મ બનાવશે. સુહેલદેવે ૧૧મી સદીમાં ગઝનીના મેહમૂદ સાથે યુદ્ધ કર્યું હતું. મેહમૂદે ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર બાદ સુહેલદેવે એ મંદિરનું ફરીથી નિર્માણ કર્યું હતું. આ ફિલ્મ અમિત ત્રિપાઠીની બુક પર આધારિત છે. અજય દેવગને તેની સાથે મળીને બુકની સ્ટોરી પર આ ફિલ્મ બનાવવાની ચર્ચા કરી હતી. ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં અજય દેવગન સાથે કાજોલ પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2019 04:31 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK