Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છ નેગેટિવ લોકોથી દૂર રહેવાની સલાહ આપી અમિતાભ બચ્ચને

છ નેગેટિવ લોકોથી દૂર રહેવાની સલાહ આપી અમિતાભ બચ્ચને

17 July, 2020 08:01 PM IST | Mumbai Desk
Agencies

છ નેગેટિવ લોકોથી દૂર રહેવાની સલાહ આપી અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને લોકોને સલાહ આપી છે કે નેગેટિવ સ્વભાવ ધરાવતા છ લોકોથી દૂર રહેવું જોઈએ. તેઓ હાલમાં નાણાવટી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ડૉક્ટરોની નિઃસ્વાર્થ સેવા માટે તેમણે આભાર માન્યો હતો. કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એ વિશે ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘જે લોકો ઈર્ષાળુ હોય, અન્ય લોકોને નાપસંદ કરતા હોય, હંમેશાં અસંતુષ્ટ હોય, ગુસ્સાવાળા, શંકાસ્પદ અને અન્ય લોકો પર નિર્ભર હોય એવા છ પ્રકારના લોકો હંમેશાં દુઃખી જ રહેતા હોય છે. એથી જો શક્ય હોય તો આવા લોકોથી અંતર રાખવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2020 08:01 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK