Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન વખતે પાયજામો ફાટી ગયો હતો આદિત્ય નારાયણનો

લગ્ન વખતે પાયજામો ફાટી ગયો હતો આદિત્ય નારાયણનો

01 January, 2021 01:55 PM IST | Mumbai
Agency

લગ્ન વખતે પાયજામો ફાટી ગયો હતો આદિત્ય નારાયણનો

આદિત્ય નારાયણ

આદિત્ય નારાયણ


લગ્નમાં વરમાળા દરમ્યાન આદિત્ય નારાયણનો પાયજામો ફાટી ગયો હતો. એ ઘટના તેના જીવનની શરમજનક ઘટનામાંની એક છે. તેણે ગર્લફ્રેન્ડ શ્વેતા અગરવાલ સાથે પહેલી ડિસેમ્બરે લગ્ન કરી લીધાં હતાં. એ વખતની ઘટનાને યાદ કરતાં આદિત્ય નારાયણે કહ્યું હતું કે ‘વરમાળા દરમ્યાન મારા ફ્રેન્ડ્સ જ્યારે મને ઊંચકી રહ્યા હતા એ વખતે જ મારો પાયજામો ફાટી ગયો હતો. એ ખૂબ જ શરમજનક હતું. એ વખતે સમજમાં ન આવ્યું કે શું કરવુ. મેં મારા મેકઅપ પર્સનનો પાયજામો ટ્રાય કર્યો, પણ એ ફિટ બેઠો નહીં. લકીલી મારા ફ્રેન્ડ ચિન્કુનો પાયજામો મને બરાબર બંધ બેઠો હતો. એથી બધી રસમ મેં તેનો પાયજામો પહેરીને કરી હતી. આ ઘટના મારા જીવનની સૌથી શરમજનક ઘટનામાંની એક રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 01:55 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK