Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય અને રાની ફેબ્રુઆરીની ૧૦મીએ જોધપુરમાં પરણી જશે

આદિત્ય અને રાની ફેબ્રુઆરીની ૧૦મીએ જોધપુરમાં પરણી જશે

01 January, 2014 07:26 AM IST |

આદિત્ય અને રાની ફેબ્રુઆરીની ૧૦મીએ જોધપુરમાં પરણી જશે

આદિત્ય અને રાની ફેબ્રુઆરીની ૧૦મીએ જોધપુરમાં પરણી જશે



હવે ખબર છે કે બન્નેએ આ વર્ષની ૧૦ ફેબ્રુઆરીએ જોધપુરના ઉમેદભવનમાં પરણી જવાનો ફેંસલો કયોર્ છે. ગયા વર્ષે જ્યારે રાની મુખરજી નીતા અંબાણીનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા ઉમેદભવન ગઈ હતી ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે તે ત્યાં જ લગ્ન કરશે. જોકે રાનીએ પોતાના ફ્રેન્ડ્સ અને સ્ટાફને તેનાં લગ્ન વિશે ટોટલ સીક્રસી જાળવવાની સૂચના આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2014 07:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK