Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જેનિફર વિન્ગેટની બેહદ 2 બંધ નહીં થાય

જેનિફર વિન્ગેટની બેહદ 2 બંધ નહીં થાય

05 March, 2020 12:31 PM IST | Mumbai

જેનિફર વિન્ગેટની બેહદ 2 બંધ નહીં થાય

જેનિફર વિન્ગેટ

જેનિફર વિન્ગેટ


જેનિફર વિન્ગેટની ‘બેહદ 2’ બંધ થાય એવાં કોઈ એંધાણ નથી. આ શોમાં જેનિફર વિન્ગેટ, શિવિન નારંગ અને આશિષ ચૌધરી જોવા મળી રહ્યાં છે. શો બંધ થઈ રહ્યો હોવાના સમાચાર વિશે સોની ટીવીએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું કે ‘અમારી ‘બેહદ 2’ને લઈને એવી અફવા ચાલી રહી છે કે એ બંધ થઈ રહી છે અને ઓટીટી પ્લૅટફૉર્મ સોનીલિવ પર રજૂ કરવામાં આવશે. જોકે એ ખોટી વાત છે. ‘બેહદ 2’ સોની ટીવી દ્વારા રજૂ કરવામાં આવતો એક ફિક્શન શો છે અને અન્ય શોની જેમ એનો પણ એક લૉજિકલ એન્ડ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2020 12:31 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK