અજય દેવગન કરિયર શિખરની ઉંચાઈઓ પર છે. આ વર્ષે રિલીઝ એમની ફિલ્મ 'ટોટલ ધમાલ' બૉક્સ ઑફિસ પર સફળ રહી. મે મહિનામાં રિલીઝ એમની ફિલ્મ 'દે દે પ્યારે દે' પણ લોકોને ઘણી પસંદ આવી છે. હાલમાં તેઓ પોતાની આગામી પીરિયડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વૉરિયર'નું કામ પૂરૂ કરવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : જાણો કેમ ફરીથી રિલીઝ થશે Avengers: EndGame, આ છે કારણ
એ સિવાય તેઓ 'ભુજ: ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા' કરી રહ્યા છે. કરિયરના આ મુકામ પર હોવા છતાં કેટલાક એવા ડર હોય છે જે દરેક વ્યક્તિમાં હોય છે. ભલે તે જીવનમાં કેટલો પણ સફળ હોય. અજય દેવગન પણ એનો અપવાદ નથી. એમની અંદર પણ ડર છે. સાંભળવામાં અજીબ લાગશે પરંતુ અજય આ વાતનો સ્વીકાર કરે છે કે પોતાના માટે નિર્ણય લેવાથી ડરે છે. એમના મુજબ નિર્ણયોને લઈને હંમેશા આશંકા રહે છે કે આ સાચુ થશે કે નહીં? આમ તો આ ડર બધામાં હોય છે તે પછી કલાકાર હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ. ફરક એટલો છે કે કલાકારની પસંદ કરેલી ખોટી ફિલ્મ એના કરિયર પર ખરાબ અસર નાખી શકે છે, સાચો નિર્ણય રાતોરાત એમની દુનિયા બદલી શકે છે. ફિલ્મી દુનિયા એવી જ છે કે કોણ રાજાથી રંક અને રંકથી રાજા બની જાય છે, તે કહીં ન શકાય.
મે ડેનું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કર્યું અજય દેવગને
15th January, 2021 17:03 ISTહૈદરાબાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો અજય દેવગને
9th January, 2021 16:19 ISTઇન્દ્રકુમારની થૅન્ક ગૉડમાં જોવા મળશે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ
8th January, 2021 18:08 ISTઅજય સાથે ફરી દેખાશે રકુલ પ્રીત, Thank Godમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની એન્ટ્રી
7th January, 2021 13:42 IST