Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર-કિરણે પ્લાન ફેરવ્યો, ઍનિવર્સરી ઊજવવા જશે પંચગની

આમિર-કિરણે પ્લાન ફેરવ્યો, ઍનિવર્સરી ઊજવવા જશે પંચગની

25 December, 2013 06:11 AM IST |

આમિર-કિરણે પ્લાન ફેરવ્યો, ઍનિવર્સરી ઊજવવા જશે પંચગની

આમિર-કિરણે પ્લાન ફેરવ્યો, ઍનિવર્સરી ઊજવવા જશે પંચગની



જોકે આ વર્ષે આમિર ‘ધૂમ:૩’ના પ્રોગ્રેસ-રિપોર્ટ પર જાતે નજર રાખવા માગતો હોવાથી તેણે મુંબઈમાં જ ઍનિવર્સરી મનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ રિલીઝ થયાના ત્રણ દિવસમાં જ ‘ધૂમ:૩’એ ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો હોવાથી હવે આમિર નિશ્ચિંત થઈ ગયો છે અને તેણે ફરી પાછો ઍનિવર્સરી અને ન્યુ યર પોતાના નજીકના ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે પંચગનીમાં જ સેલિબ્રેટ કરવાનો પ્લાન કયોર્ છે. આમિરની ઍનિવર્સરી ૨૮ ડિસેમ્બરે છે એટલે આમિર ૨૭મીએ પનવેલમાં સલમાન ખાનના બર્થ-ડેની પાર્ટી સેલિબ્રેટ કર્યા બાદ પંચગની જશે, જ્યારે કિરણ ડાયરેક્ટ આમિરને પંચગનીમાં મળશે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2013 06:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK