Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > Ma Anand Sheela: ટૂંકું વિચારનારા ભગવાન રજનીશ સાથેના શારીરિક સંબંધ અંગે પૂછે છે

Ma Anand Sheela: ટૂંકું વિચારનારા ભગવાન રજનીશ સાથેના શારીરિક સંબંધ અંગે પૂછે છે

03 August, 2021 05:31 IST | Mumbai

મા આનંદ શીલા પર કથિત બાયોટેરરિઝમના હુમલો પ્લાન કરવાનો આક્ષેપ પણ મુકાયો તો જે ઓશો રજનીશને પોતે આજે પણ ગળાડુબ પ્રેમ કરે છે તે ઓશો રજનીશે પણ શીલાને ગુનેગાર ઠેરવ્યાં. 39 મહિના જેલમાં પસાર કર્યા પછી મા આનંદ શીલાએ રજનીશ આશ્રમ સાથેના છેડા ફાડી સ્વિટ્ઝરલેન્ડમાં પંગુઓ અને વૃદ્ધો માટે કૅર હોમ ચલાવે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મા આનંદ શીલા સાથે ખાસ ઇન્ટરવ્યુ કર્યો. આ વાત-ચીતનો વિસ્તૃત અહેવાલ તેમનાં વ્યક્તિત્વની રસપ્રદ બાજુને ઉજાગર કરે છે.

03 August, 2021 05:31 IST | Mumbai

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK