Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મોડી રાત સુધી કેમ સોશ્યલાઇઝ નથી કરી શકતી નિયતિ જોષી?

મોડી રાત સુધી કેમ સોશ્યલાઇઝ નથી કરી શકતી નિયતિ જોષી?

26 July, 2021 01:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સ્વર્ણા ગોએન્કાનું પાત્ર ભજવતી ઍક્ટ્રેસને આમ કરવાથી બહુ થાક લાગે છે

નિયતી જોશી

નિયતી જોશી


નિયતિ જોષી હાલમાં તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરવાની ખૂબ કોશિશ કરી રહી છે. તે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સ્વર્ણા ગોએન્કાનું પાત્ર ભજવી રહી છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરવા વિશે પૂછતાં નિયતિએ કહ્યું કે ‘સરકાર દ્વારા અત્યારે ટાઇમિંગને લઈને વધુ રિસ્ટ્રિક્શન નથી રાખ્યાં એટલે મને સમય મળી રહે છે. રેગ્યુલર દિવસે હું મારા કેટલાક ફ્રેન્ડ્સ સાથે કૉન્ટૅક્ટમાં રહું છું. જોકે હું તેમની સાથે મોડી રાત સુધી સોશ્યલાઇઝ નથી કરી શકતી, કારણ કે પછી બીજા દિવસે થાક લાગે છે. 
જોકે હું મહિનાના ૩૦ દિવસ શૂટિંગ કરું એવું પણ નથી. એવા પણ દિવસો હોય છે જેમાં હું આરામ કરું છું અને ફ્રેન્ડ્સ સાથે સોશ્યલાઇઝ થાઉં છું.


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2021 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK