Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને લીધે મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું:રાધિકા મદન

વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને લીધે મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું:રાધિકા મદન

19 September, 2021 09:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રાફ્ટ શું છે એની મને માહિતી મળી છે. મારા માટે એ ખૂબ અગત્યનું છે અને એને હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખવા માગું છું.’

રાધિકા મદાન

રાધિકા મદાન


રાધિકા મદનનું માનવું છે કે વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને કારણે તેનું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું છે. રાધિકાએ ૨૦૧૪માં ‘મેરી આશિકી તુમસે હી’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે વસન બાલાની ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં અને વિશાલ ભારદ્વાજની ‘પટાખા’માં કામ કર્યું હતું એથી તેમનો આભાર વ્યક્ત કરતાં રાધિકાએ કહ્યું હતું કે ‘મારા પહેલા બે પ્રોજેક્ટ્સમાં જ મને આ બન્ને સાથે કામ કરવાની તક મળી એથી હું તેમની આભારી છું. તેમને કારણે જ મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું છે. ક્રાફ્ટ શું છે એની મને માહિતી મળી છે. મારા માટે એ ખૂબ અગત્યનું છે અને એને હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2021 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK