Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જલદી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી રણધીર કપૂરે

જલદી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી રણધીર કપૂરે

04 May, 2021 11:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ છે

રણધીર કપૂર

રણધીર કપૂર


કોરોનાની સારવાર લઈ રહેલા રણધીર કપૂરે જલદી જ સ્વસ્થ થઈને ઘરે પાછા જવાની આશા વ્યક્ત કરી છે. તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ છે. હાલમાં જ તેમને આઇસીયુમાંથી બહાર લાવવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ નથી થઈ રહી. પોતાની તબિયતની માહિતી આપતાં રણધીર કપૂરે કહ્યું હતું કે ‘હું સારી રીતે રિકવર કરી રહ્યો છું અને જલદી જ ઘરે આવી જઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2021 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK