રજનીકાન્ત પોતાના હેલ્થ ચેકઅપ માટે અમેરિકા ગયા છે અને અમુક અઠવાડિયા ત્યાં જ રહેશે. રજનીકાન્ત ચેન્નઇ ઍરપૉર્ટ પર જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રજનીકાન્ત અને તેમની પત્ની લતાની તસવીરો અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે.
રજનીકાન્ત (તસવીર સૌજન્ય મિડ-ડે)
રજનીકાન્તે પોતાની આગામી ફિલ્મ Annaattheનું શૂટિંગ હૈદરાબાદમાં પૂરું કરી લીધું હતું. હવે પત્ની લતા સાથે અમેરિકા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાન્ત યૂએસમાં પોતાના ડૉક્ટર્સ પાસે પોતાનો રૂટિન હેલ્થ ચેકઅપ કરાવશે. એવામાં તેમને થોડાક અઠવાડિયા પહેલા વિદેશમાં પસાર કરવા પડશે. આ અઠવાડિયામાં રજનીકાન્તના કેટલાય ટેસ્ટ કરવામાં આવશે.
સુપરસ્ટાર રજનીકાન્ત 18 જૂને મોડી રાતે રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાન્ત પોતાના હેલ્થ ચેકઅપ માટે અમેરિકા ગયા છે અને અમુક અઠવાડિયા ત્યાં જ રહેશે. રજનીકાન્ત ચેન્નઇ ઍરપૉર્ટ પર જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રજનીકાન્ત અને તેમની પત્ની લતાની તસવીરો અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
Superstar @rajinikanth left to #USA earlier today for regular health checkup. #Thalaiva #Rajnikanth pic.twitter.com/BXYmkhsYeR
— VamsiShekar (@UrsVamsiShekar) June 19, 2021
રજનીકાન્તની તસવીરો થઈ વાયરલ
રજનીકાન્તે પોતાની આગામી ફિલ્મ Annaattheનું શૂટિંગ હૈદરાબાદમાં પૂરું કરી લીધું હતું. હવે પત્ની લતા સાથે અમેરિકા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાન્ત યૂએસમાં પોતાના ડૉક્ટર્સ પાસે પોતાનો રૂટિન હેલ્થ ચેકઅપ કરાવશે. એવામાં તેમને થોડાક અઠવાડિયા પહેલા વિદેશમાં પસાર કરવા પડશે. આ અઠવાડિયામાં રજનીકાન્તના કેટલાય ટેસ્ટ કરવામાં આવશે.
தலைவர் states கிளம்பிட்டாரு ...நல்ல படியா போய்ட்டு வங்க தலைவா
— கரண் தேவா (@karan868208) June 19, 2021
10 மடங்கு சார்ச் எத்திட்டு வாங்க பாஸ் ♥️#Rajinikanth #Annaatthe pic.twitter.com/O7pT6BheC9
આ દિવસે રજનીના પાછાં આવવાની આશા
રજનીકાન્ત હાલ એક ચાર્ટર્ડ પ્લેનમાં કતર સ્થિત દોહા ગયા છે. કતર પહોંચ્યા પછી ત્યાંથી તેઓ યૂએસની પેસેન્જર ફ્લાઇટ લેશે. માનવામાં આવી રહ્યું છે કે રજનીકાન્ત 8 જુલાઇ સુધી ભારત પાછા આવી જશે.
#Annaatthe #Rajinikanth
— Good Heart Good Health (Group) (@Thilak92480580) June 19, 2021
At chennai airporthttps://t.co/2vppWhtJIe pic.twitter.com/HRh7kKLWlU
જણાવવાનું કે 2020ના ડિસેમ્બર મહિનામાં રજનીકાન્તે બ્લડ પ્રેશરમાં મુશ્કેલીને કારણે અમુક દિવસો હૉસ્પિટલમાં વીતાવ્યા હતા. ત્યાર પછી તેમણે રાજનીતિથી બ્રેક લેવા અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જાહેરાત કરી હતી.