Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

20 December, 2012 03:02 AM IST |

બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા


આ માત્ર મહિલાઓ સામે ગુનો નથી, સમાજ સામે ગુનો છે. મહિલાઓ માટે ઘણું કહેવાય છે કે તેમણે અમુક જ પ્રકારના ડ્રેસ પહેરવા જોઈએ, અમુક રીતે વર્તવું જોઈએ; પણ મને લાગે છે આ બધું વાહિયાત છે. મહિલાઓ પર એટલા માટે બળાત્કાર નથી થતો કે તેઓ ટૂંકો ડ્રેસ પહેરે છે, રાતે એકલી નીકળે છે કે તેણે ડ્રિન્ક લીધું છે; પણ એટલા માટે બળાત્કાર થાય છે કારણ કે લોકો બળાત્કાર કરે છે અને એ માટે કોઈ પણ જાતનો ખુલાસો કે સફાઈ ન હોઈ શકે.’


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2012 03:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK