Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોઈએ લગ્ન ન કરવાં જોઈએ

કોઈએ લગ્ન ન કરવાં જોઈએ

Published : 04 July, 2024 12:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્ની સાથેના પ્રૉબ્લેમ જગજાહેર થયા બાદ લગ્નજીવનને વધુ એક ચાન્સ આપનાર નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું...

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી


નવાઝુદ્દીન સિદ્દીકી સલાહ આપે છે કે કોઈએ લગ્ન ન કરવાં જોઈએ. તેણે આલિયા સિદ્દીકી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે. આલિયા સાથે લગ્નજીવનમાં ખૂબ જ ઉતાર-ચડાવ આવ્યા હતા. તેઓ અલગ પણ થઈ ગયાં હતાં. જોકે ફરી તેમણે એક ચાન્સ આપવાનું નક્કી કર્યું હતું. આ વિશે વાત કરતાં નવાઝુદ્દીન કહે છે, ‘લગ્ન ન કરવાં જોઈએ. બની શકે હું જે કહેવા માગું છું એને લોકો અલગ રીતે લઈ શકે છે, પરંતુ લોકોએ લગ્ન ન કરવાં જોઈએ. લગ્ન કરવાની શું જરૂર છે? તમે પ્રેમમાં હો તો એ લગ્ન વગર પણ કરી શકો છો. લગ્ન બાદ લોકો તમને હળવાશમાં લેવાનું શરૂ કરે છે. જો લગ્ન ન કર્યાં હોય તો તમે એકમેકને વધુ પ્રેમ કરી શકો છો, પરંતુ લગ્ન બાદ પ્રેમ ધીમે–ધીમે ઓછો થઈ જાય છે. તમે કોઈને હંમેશાં પ્રેમ કરવાની ઇચ્છા રાખતા હો તો ક્યારેય લગ્ન ન કરવાં જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK