Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વર્તમાન સમયને કારણે કવિ બન્યો મનીષ પૉલ

વર્તમાન સમયને કારણે કવિ બન્યો મનીષ પૉલ

14 May, 2021 11:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિચાર મને આખી રાત જગાડી રાખે છે. એથી મેં વિચાર્યું કે મારા આ વિચારોને અ લાગણીને મારી કળાના માધ્યમથી કવિતામાં પરોવી દઉં.’

મનીષ પૉલ

મનીષ પૉલ


મનીષ પૉલે દેશમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે એને જોતાં એક સચોટ કવિતા લખી છે. આ કવિતા તેની યુટ્યુબ ચૅનલ પર જોવા મળશે. એની લિન્ક તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. વર્તમાન સ્થિતિને જોતાં કવિતાનું નામ ‘આજ કલ નીંદ નહીં આતી હૈ’ રાખવામાં આવ્યું છે. આ કવિતા વિશે મનીષ પૉલે કહ્યું હતું કે ‘આપણો દેશ આજે એક જ પ્રકારની લાગણી, ડર અને અસલામતીની ભાવનાથી પીડાઈ રહ્યો છે. ગયા લૉકડાઉનથી હું મારી ફૅમિલીથી દૂર છું અને ફરી એક વખત આપણે ઘરમાં પુરાઈ ગયા છીએ. એ કેટલા સમય સુધી ચાલશે એની જાણ નથી. જોકે આપણે આવતી કાલ સારી આવશે એવી આશા રાખવાની છે. આ વિચાર મને આખી રાત જગાડી રાખે છે. એથી મેં વિચાર્યું કે મારા આ વિચારોને અ લાગણીને મારી કળાના માધ્યમથી કવિતામાં પરોવી દઉં.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2021 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK