Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લતા મંગેશકરની હેલ્થ માટે હવન કરાવ્યો શંકર મહાદેવને

લતા મંગેશકરની હેલ્થ માટે હવન કરાવ્યો શંકર મહાદેવને

28 January, 2022 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિશે શંકર મહાદેવને કહ્યું હતું કે ‘અમે પ્રાર્થના કરી હતી કે આપણી પૉઝિટિવ એનર્જી યુનિવર્સ સુધી પહોંચે અને આપણી સરસ્વતીજી એટલે કે લતા મંગેશકરજી જલદી ઘરે સ્વસ્થ થઈને આવી જાય.’

લતા મંગેશકરની હેલ્થ માટે હવન કરાવ્યો શંકર મહાદેવને

લતા મંગેશકરની હેલ્થ માટે હવન કરાવ્યો શંકર મહાદેવને


લતા મંગેશકરની હેલ્થ માટે શંકર મહાદેવને હવન કરાવ્યો હતો. તેમની સાથે આણંદજી વીરજી શાહ અને ‘સા રે ગા મા પા’ના સ્પર્ધકોએ પણ હાજરી આપી હતી. લતા મંગેશકરને કોરોના થતાં હૉસ્પિટલમાં આઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. તેમને હવે વેન્ટિલેટર પર રાખવામાં નથી આવ્યાં, પરંતુ તેઓ હજી પણ આઇસીયુમાં છે. લતા મંગેશકર માટે એક સ્પેશ્યલ ટ્રિબ્યુટ એપિસોડ પણ રાખવામાં આવ્યો છે જેમાં આણંદજી વીરજી શાહ એક ગેસ્ટ તરીકે આવવાના હતા. જોકે તેમને લતા મંગેશકરની હેલ્થ માટે હવન રાખવામાં આવ્યો છે એ વિશે ખબર પડતાં તેમણે એમાં પણ હાજરી આપી હતી. આ વિશે શંકર મહાદેવને કહ્યું હતું કે ‘અમે પ્રાર્થના કરી હતી કે આપણી પૉઝિટિવ એનર્જી યુનિવર્સ સુધી પહોંચે અને આપણી સરસ્વતીજી એટલે કે લતા મંગેશકરજી જલદી ઘરે સ્વસ્થ થઈને આવી જાય.’


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2022 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK