Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સચિન તેન્ડુલકર માટે આમિર ખાન રાખશે લવયાપાનું ખાસ સ્ક્રીનિંગ

સચિન તેન્ડુલકર માટે આમિર ખાન રાખશે લવયાપાનું ખાસ સ્ક્રીનિંગ

Published : 04 February, 2025 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં આધુનિક પ્રેમ અને લગ્નમાં આવતી મુશ્કેલીઓ જોવા મળશે. ‘લવયાપા’ તામિલની સુપરહિટ ફિલ્મ ‘લવ ટુડે’ની રીમેક છે.

‘લવયાપા’

‘લવયાપા’


‘મહારાજ’માં પોતાની ઍક્ટિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યા પછી હવે જુનૈદ ખાનની નેક્સ્ટ ફિલ્મ ‘લવયાપા’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં આધુનિક પ્રેમ અને લગ્નમાં આવતી મુશ્કેલીઓ જોવા મળશે. ‘લવયાપા’ તામિલની સુપરહિટ ફિલ્મ ‘લવ ટુડે’ની રીમેક છે. આમિર ખાન પણ કમર કસીને પોતાના દીકરાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં આમિરે પોતાના મિત્ર અને ક્રિકેટર સચિન તેન્ડુલકર અને તેના પરિવાર માટે ‘લવયાપા’નું ખાસ સ્ક્રીનિંગ રાખ્યું છે અને એમાં સચિન પરિવાર સાથે હાજર રહેશે. આ ફિલ્મ ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુખ્ય કલાકારો જુનૈદ ખાન અને ખુશી કપૂર છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK