Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અર્થતંત્રમાં માગ વધારવા સરકારે લીધો આ નિર્ણય...

અર્થતંત્રમાં માગ વધારવા સરકારે લીધો આ નિર્ણય...

21 October, 2020 05:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અર્થતંત્રમાં માગ વધારવા સરકારે લીધો આ નિર્ણય...

તસવીર સૌજન્યઃ એએનઆઈ

તસવીર સૌજન્યઃ એએનઆઈ


અર્થતંત્રમાં માગને ફરી ઉભી કરવાના હેતુથી પ્રધાનમંડળે 30 લાખ જેટલા નોન-ગેઝેટેડ કેન્દ્ર સરકારના કર્મચારીઓને કુલ રૂ.3,737 કરોડનું બોનસ આપવાનું નક્કી કર્યું છે.




કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી કે, કેન્દ્રિય પ્રધાનમંડળે વર્ષ 2019-2020 માટે નોન-પ્રોડેક્ટિવીટી અને નોન-પ્રોડક્ટિવીટી લિંક્ડ બોનસ આપવાનો નિર્ણય લીધો છે. બોનસ એક જ ઈન્સ્ટોલમેન્ટમાં દશેરા પહેલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમે આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, 30.67ન લાખ સરકારી કર્મચારીઓને આ બોનસનો ફાયદો થશે.  આ બોનસની ચૂકવણીથી બજારમાં માગ વધશે.


દરમિયાન આર્થિક બાબતના સચિવ તરૂણ બજાજે કહ્યું કે, કોવિડ-19 કેસમાં ઘટાડો થવાથી અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 05:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK