સેબી એસટીટીની શૅરમાર્કેટ પરની અસરનો રિવ્યુ કરશે
એસટીટી નાબૂદ કરવામાં આવે તો એનાથી રોકાણકારો અને ટ્રેડર્સને કેટલો લાભ થશે એનો પણ અભ્યાસ કરવામાં આવશે. સેબી આ સ્ટડીની વિગતો ફાઇનૅન્સ મિનિસ્ટ્રીને સુપરત કરશે જેથી બજેટ વખતે એસટીટી નાબૂદ કરવો કે ચાલુ રાખવો એનો નર્ણિય લઈ શકાય. સિક્યૉરિટીઝની ખરીદી અને વેચાણ પર ઑક્ટોબર ૨૦૦૪થી એસટીટી વસૂલ કરવામાં આવે છે.