Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેબી એસટીટીની શૅરમાર્કેટ પરની અસરનો રિવ્યુ કરશે

સેબી એસટીટીની શૅરમાર્કેટ પરની અસરનો રિવ્યુ કરશે

07 October, 2011 07:11 PM IST |

સેબી એસટીટીની શૅરમાર્કેટ પરની અસરનો રિવ્યુ કરશે

સેબી એસટીટીની શૅરમાર્કેટ પરની અસરનો રિવ્યુ કરશે


 

એસટીટી નાબૂદ કરવામાં આવે તો એનાથી રોકાણકારો અને ટ્રેડર્સને કેટલો લાભ થશે એનો પણ અભ્યાસ કરવામાં આવશે. સેબી આ સ્ટડીની વિગતો ફાઇનૅન્સ મિનિસ્ટ્રીને સુપરત કરશે જેથી બજેટ વખતે એસટીટી નાબૂદ કરવો કે ચાલુ રાખવો એનો નર્ણિય લઈ શકાય. સિક્યૉરિટીઝની ખરીદી અને વેચાણ પર ઑક્ટોબર ૨૦૦૪થી એસટીટી વસૂલ કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2011 07:11 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK