Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સામાન્ય વ્યક્તિને RBIની ભેટ: રેપો રેટમાં 0.25%નો ઘટાડો

સામાન્ય વ્યક્તિને RBIની ભેટ: રેપો રેટમાં 0.25%નો ઘટાડો

06 June, 2019 12:48 PM IST |

સામાન્ય વ્યક્તિને RBIની ભેટ: રેપો રેટમાં 0.25%નો ઘટાડો

આરબીઆઈ

આરબીઆઈ


આરબીઆઈ (ભારતીય રિઝર્વ બેન્ક)એ પોતાની દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં સામાન્ય વ્યક્તિને એક વાર ફરીથી રાહત આપી છે. રિઝર્વ બેન્કે નીતિગત દરોમાં એક ચતુર્થાંશનો ઘટાડો કર્યો છે. આ પ્રકારે મોદી સરકારના બીજા કાર્યકાલમાં રજૂ થયેલી મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. હોમ અને ઑટો લોન લેનારા માટે રાહતભર્યા સમાચાર છે. હવે EMIનો ભાગ ઘટશે. જણાવી દઈએ કે આ સતત ત્રીજી વાર છે જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં કપાત કરી છે. 

આ પણ વાંચો : RBIએ ઘટાડ્યા વ્યાજના દર, જાણો તમને કેટલો થશે ફાયદો?



RBI દ્વારા નીતિગત દરોમાં ઘટાડો કર્યા બાદ રેપો રેટ 6%થી ઘટાડીને 5.75% અને રિવર્સ રેપો રેટ 5.75%થી ઘટાડીને 5.50% આવી ગઈ છે. હાલમાં જ જીડીપી ગ્રોથ રેટના આંકડા આવ્યા હતા જેના અનુસાર નાણાકીય વર્ષ 2018-19ની ચોથા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર 5.8% રહી. વિશેષજ્ઞોનું અનુમાન હતું કે આર્થિક વિકાસ દરમાં કમીના કારણથી રિઝર્વ બેન્ક વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 12:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK