Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Air India આ વર્ષના અંત સુધીમાં વેચાઈ જશે…

Air India આ વર્ષના અંત સુધીમાં વેચાઈ જશે…

16 July, 2019 04:57 PM IST |

Air India આ વર્ષના અંત સુધીમાં વેચાઈ જશે…

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


સરકાર આવતા મહિનના અંત સુધીમાં એર ઈન્ડિયા લિમિટેડને વેચવા માટે કિમત મગાવવા માટે વિચાર કરી રહી છે. ન્યુઝ એજન્સી બ્લુમબર્ગને મળેલી માહિતી પ્રમાણે સરકાર આ વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયા વેચવાનો વિચાર કરી રહી છે. સરકાર સંભવિત ખરીદ દારો સાથે મળવા માટે તૈયારી દર્શાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ પ્રક્રિયામાં ખરીદદારોને કેટલાક ભાગોને છોડીને એરલાઈનના ખાતાઓને જોવા માટેની પરવાનગી મળશે. આ સાથે જ શેર ખરીદીના સમજૂતીને પણ જોઈ શકે છે.

આ વિષયના જાણકાર લોકોએ એજન્સીને કહ્યું હતું કે, સંભવિત ખરીદદારો માટે શરતો અને વેચાણના નિયમોમાં બદલાવ કરવા માટે પણ મોકો હશે. ખરીદદારોની સંભવિત યાદી તૈયાર કરાતી વખતે નિયમોના બદલાવ અને શરતો વિશે માહિતી આપી શકશે. સરકાર પોતાની તમામ હિસ્સેદારી વેચે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.



આ પણ વાંચો: વડોદરામાં દેખાયો ચાંદીપુરમ વાઈરસ, 5 વર્ષની બાળકીનું મોત


આ વિશે જ્યારે નાણા મંત્રાલયના પ્રવક્તા ડીએસ મલિક સાથે વાત કરવામાં આવી તો આ વિશે તેમણે કોઈ પણ પ્રકારની માહિતી આપવા ઈનકાર કર્યો હતો જ્યારે એર ઈન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે પણ આ મામલે ટિપ્પણી કરવા માટે ઈનકાર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 04:57 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK