Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીએસટી માટે 2020 ની 1 એપ્રિલથી ઈ-ઇન્વૉઇસ બિલિંગ ફરજિયાત બનશે

જીએસટી માટે 2020 ની 1 એપ્રિલથી ઈ-ઇન્વૉઇસ બિલિંગ ફરજિયાત બનશે

08 December, 2019 11:28 AM IST | Mumbai

જીએસટી માટે 2020 ની 1 એપ્રિલથી ઈ-ઇન્વૉઇસ બિલિંગ ફરજિયાત બનશે

જીએસટી માટે 2020 ની 1 એપ્રિલથી ઈ-ઇન્વૉઇસ બિલિંગ ફરજિયાત બનશે


(જી.એન.એસ.) જો તમે જીએસટી ભરતા હો તો નવી પદ્ધતિથી બિલ બનાવવું પડશે. જીએસટી માટે સરકાર હવે ઈ-ઇન્વૉઇસ બિલિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે. 2020 ની 1 એપ્રિલથી ઈ-ઇન્વૉઇસ સિસ્ટમ અનિવાર્ય બની જશે. 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે આ સિસ્ટમ ફરજિયાત બની જશે.

આ પહેલાં સરકાર 500 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી કંપની માટે 2020 ની 1 જાન્યુઆરીથી આ સિસ્ટમને સ્વૈચ્છિક રીતે લાગુ પાડશે, પરંતુ 1 ફેબ્રુઆરીથી 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે પણ આ સિસ્ટમ લાગુ કરી દેવાશે.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2019 11:28 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK