Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એલઆઇસીને કંપનીમાં ૩૦ ટકા હિસ્સો ખરીદવાની છૂટ

એલઆઇસીને કંપનીમાં ૩૦ ટકા હિસ્સો ખરીદવાની છૂટ

24 November, 2012 07:52 AM IST |

એલઆઇસીને કંપનીમાં ૩૦ ટકા હિસ્સો ખરીદવાની છૂટ

એલઆઇસીને કંપનીમાં ૩૦ ટકા હિસ્સો ખરીદવાની છૂટ



આ મર્યાદા અગાઉ ૧૦ ટકા હતી. એને લીધે એલઆઇસી કંપનીની ભરપાઈ થયેલી શૅરમૂડીમાં ૩૦ ટકા સુધી રોકાણ કરી શકશે. અગાઉ આ મર્યાદા ૧૦ ટકા હતી. નવા નિયમને લીધે એલઆઇસી દર વરસે ઇક્વિટીમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાથી ૬૦,૦૦૦ કરોડ રૂપિયા રોકી શકશે. એની સાથે એ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા દરમ્યાન સરકારી માલિકીની કંપનીઓમાં વધારે હિસ્સો પણ ખરીદી શકશે.

એલઆઇસી = લાઇફ ઇન્શ્યૉરન્સ કૉપોર્રેશન


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2012 07:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK