બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો

18 January, 2025 04:07 PM IST  |  Madrid | Gujarati Mid-day Correspondent

સેન્ટ ઍન્થનીની યાદમાં મનાવાતો પ્રાણીઓને બૂરી નજરથી બચાવવા અને પવિત્ર કરવા માટે બોનફાયર પરથી કુદાવવામાં આવે છે. 

બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો

માત્ર ભારત જ નહીં, યુરોપિયન દેશોમાં પણ અગ્નિને પવિત્ર માધ્યમ ગણવામાં આવ્યું છે. જેમ આપણે ત્યાં કોઈકની નજર ઉતારવા માટે છાણાં પ્રગટાવેલો અગ્નિ શરીરની ફરતે ફેરવવામાં આવે છે એવું જ કંઈક સ્પેનમાં ઘોડાઓ સાથે કરવામાં આવે છે. સેન્ટ ઍન્થનીની યાદમાં મનાવાતો પ્રાણીઓને બૂરી નજરથી બચાવવા અને પવિત્ર કરવા માટે બોનફાયર પરથી કુદાવવામાં આવે છે. 

spain culture news international news news world news offbeat news