સેબીએ સંબંધ શોધી કાઢ્યા બાદ કરી ઇનસાઇડર ટ્રેડિંગના નિયમના ઉલ્લંઘન બદલની કાર્યવાહી ...
SBI રિસર્ચ કહે છે, સિસ્ટમમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની રોકડ ઓછી
પરંતુ એની પાછળના તર્ક અહેવાલો કરતાં વિપરીત ...
વડા પ્રધાન કહે છે કે મુદ્રા સ્કીમનો લાભ ૧૧ કરોડ નાગરિકોને મળ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મુદ્રા યોજના દ્વારા દેશના અંદાજે ૧૧ કરોડ નાગિરકોને લાભ મળ્યો છે. ...
આઝાદ મેદાનમાં અનોખાં ધરણાં
કંપનીને થયેલા અન્યાય સામે ભેગા થયા એક હજાર કર્મચારીઓ: ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝનાં ઑપરેટિંગ અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવાયાં છે એટલે પગાર સામે જોખમ ઊભું થતાં એમ્પ્લૉઈઝે મુંબઈ પોલીસ અને મુખ્ય પ ...
ચંદા કોચરને પદ પરથી દૂર કરવા બાબતે ICICI બોર્ડમાં મતમતાંતર
હજી બે સપ્તાહ પહેલાં ICICI બૅન્કે એનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ચંદા કોચરમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ આજે બોર્ડ તેમને હોદ્દા પર રાખવાં કે નહીં એ બાબતે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ...
૨૦૧૭-’૧૮ IPO માર્કેટ માટે બેસ્ટ યર રહ્યું
આ વર્ષે ૧.૭૭ લાખ કરોડ રૂપિયા ઊભા કરવામાં આવ્યા ...
PNB નીરવ મોદીના કેસમાં અન્ય બૅન્કોને ચુકવણી કરવાની જવાબદારી પૂરી કરશે
પંજાબ નૅશનલ બૅન્ક (PNB) લેટર ઑફ અન્ડરટેકિંગને લીધે ઊભી થયેલી ૬૫૦૦ કરોડ રૂપિયાની જવાબદારીનું વહન કરશે. ...
કૉર્પોરેટ ગવર્નન્સનાં ધોરણો વધુ કડક બનાવાયાં
કંપનીના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર-CEOઓની પોસ્ટ જુદી પડાશે : સ્ટાર્ટઅપ્સ માટે વધુ મૂડી અને સમયની જોગવાઈ ...
GSTનું કલેક્શન ઘટ્યું અને રિટર્ન્સની સંખ્યા પણ ઘટી
રિટર્ન્સ ભરવાને પાત્ર લોકોમાંથી માત્ર ૬૯ ટકાએ રિટર્ન્સ નોંધાવ્યાં ...
બૅન્કો માટે માથાનો દુખાવો બની ગયાં નીરવ મોદી, NPA અને વધતી યીલ્ડ્સ
ભારતીય બૅન્કિંગ સેક્ટર કફોડી સ્થિતિમાં ...
સરકારી બૅન્કોને રાજકીય દખલગીરીથી મુક્ત કરવાની વી. બાલકૃષ્ણનની ભલામણ
ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસરે કહ્યું કે આવી બૅન્કોમાં સક્ષમ બોર્ડ ઑફ ડિરેક્ટર્સ લાવવાની જરૂર છે, જેઓ મુક્ત વાતાવરણમાં કામ કરી શકે
પંજાબ નૅશનલ બૅન્કે મિશન પરિવર્તન હાથ ધર્યું : બૅન્કની ઇમેજ સુધારવા નવી વ્યૂહરચના
બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ કર્મચારીઓને લખેલા પત્રમાં વિગતે વાત લખી ...
GST હેઠળ મહત્તમ ટ્રાન્ઝિશનલ ક્રેડિટ ક્લેમ કરનારાઓની ચકાસણી થશે
૨૫ લાખ રૂપિયાથી વધુ ક્રેડિટનો ક્લેમ કરનારાઓની પહેલાં ચકાસણી કરવામાં આવશે. ...
જીઓનો આઇડિયા સૌથી પહેલાં ઈશાએ આપ્યો હતો : મુકેશ અંબાણી
ભારતમાં ચોથા નંબરની ટેલિકૉમ કંપની બનેલી રિલાયન્સ જીઓ ૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ થઈ હતી અને માત્ર ૧૭૦ દિવસમાં એણે ૧૦ કરોડ કસ્ટમરો મેળવ્યા હતા. ...
કૃષિ નિકાસ વધારવા એને ઍર કાર્ગોનો ટેકો પૂરો પાડવામાં આવશે : સુરેશ પ્રભુ
કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું હતું કે કૃષિ પેદાશોની નિકાસને ટેકો પૂરો પાડવા ઍર કાર્ગો સર્વિસ પૂરી પાડવાની યોજના તૈયાર કરવાનું મેં મુલકી ઉડ્ડયન મંત્રાલયને જ ...
ટ્રમ્પે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ઊંચી આયાત જકાત લાદી
સ્ટીલ અને ઍલ્યુમિનિયમ અત્યંત મહત્વનાં છે.
...GST કાઉન્સિલની શનિવારે બેઠક: રિટર્ન્સ નોંધાવવાની રીત સરળ બનશે
STR-૩B ફૉર્મ ભરવાની મુદત ત્રણ મહિના લંબાવાની શક્યતા ...
NSEL કેસમાં નવો ઘટસ્ફોટ
પી. ચિદમ્બરમે એક્સચેન્જનું ગળું ટૂંપી દીધું હોવાનો ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીનો આક્ષેપ ...
ઇલેક્ટ્રિસિટી બિઝનેસ અદાણીને વેચવા રિલાયન્સ ઇન્ફ્રાના શૅરધારકોની મંજૂરી
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શૅરધારકોએ મુંબઈનો વીજળીનો બિઝનેસ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડને ૧૮,૮૦૦ કરોડમાં વેચી દેવા માટે મંજૂરી આપી દીધી છે.
...૧૨ માર્ચથી સેન્સેક્સની ૩૦ સ્ક્રિપ્સના સોદા પરની ટ્રાન્ઝૅક્શન ફી નહીં લેવાય : BSE
રીટેલ રોકાણકારો નાણાકીય દૃષ્ટિએ સધ્ધર કંપનીઓમાં રોકાણ કરવા વધુ પ્રેરાય એ માટેનું ઉત્તેજન પૂરું પાડવા માટે BSEએ સોમવારે કરેલી જાહેરાત મુજબ એ ૧૨ માર્ચથી સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ ...
Page 1 of 102